આપણા સમાજનો ૩૩ મો ઇનામ વિતરણ સમારોહ તા.૧૧/૦૯/૨૦૧૬ ને રવિવારના રોજ માઇ મંદિર ખાતે બપોરે ૧.૦૦ કલાકે યોજવામાં આવનાર છે.તો સમાજના દરેક સભ્યોને અમારી વિનંતી છે કે આ પ્રસંગને દીપાવવા આપ સૌની હાજરી જરૂરી છે.
આપ સૌનો સહકારથી જ સમાજ દીપી ઉઠશે.
લિ.મંત્રી શ્રી નિષિતભાઇ વ્યાસ. પ્રમુખ શ્રી. સંજયભાઇ મહેતા.
આપ સૌનો સહકારથી જ સમાજ દીપી ઉઠશે.
લિ.મંત્રી શ્રી નિષિતભાઇ વ્યાસ. પ્રમુખ શ્રી. સંજયભાઇ મહેતા.